Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવૂડના જાણીતા સંવાદલેખક, પટકથાલેખક, નિર્દેશક, કલાકાર સંજય છેલ નિર્મિત ચિત્રોનું પ્રદર્શન આજથી અહીં ‘અમદાવાદની ગુફા’ આર્ટ ગેલેરીમાં શરૂ થઈ રહ્યું છે.
‘મૂર્ત-અમૂર્ત’ શીર્ષક હેઠળ સંજય છેલના ચિત્રોનું આ પ્રદર્શન 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. સમય રહેશે દરરોજ સાંજે 4 થી 8. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પીઢ ચિત્રકાર વૃંદાવન સોલંકી આ પ્રદર્શનનું આજે સાંજે 5.30 વાગ્યે ઉદઘાટન કરશે. સંજય છેલનાં એબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત) ચિત્રો અને શિલ્પકાર ચિંતન સોમપુરાનાં શિલ્પ એટલે ‘મૂર્ત’ કળા સાથે મળીને ચિત્ર અને શિલ્પની જુગલબંદી કરશે.
 

બોલીવૂડના જાણીતા સંવાદલેખક, પટકથાલેખક, નિર્દેશક, કલાકાર સંજય છેલ નિર્મિત ચિત્રોનું પ્રદર્શન આજથી અહીં ‘અમદાવાદની ગુફા’ આર્ટ ગેલેરીમાં શરૂ થઈ રહ્યું છે.
‘મૂર્ત-અમૂર્ત’ શીર્ષક હેઠળ સંજય છેલના ચિત્રોનું આ પ્રદર્શન 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. સમય રહેશે દરરોજ સાંજે 4 થી 8. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પીઢ ચિત્રકાર વૃંદાવન સોલંકી આ પ્રદર્શનનું આજે સાંજે 5.30 વાગ્યે ઉદઘાટન કરશે. સંજય છેલનાં એબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત) ચિત્રો અને શિલ્પકાર ચિંતન સોમપુરાનાં શિલ્પ એટલે ‘મૂર્ત’ કળા સાથે મળીને ચિત્ર અને શિલ્પની જુગલબંદી કરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ