Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • એક સગીરા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં રાજસ્થાન જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગુજરાતના આસારામના રંગીન-રસીલા જીવન પર પ્રકાશ પાડતા પુસ્તક પર મનાઇ હુકમ આપવાનો ચંદીગઢની કોર્ટે ઇન્કાર કરતાં હવે તે બજારમાં આવી રહ્યું છે. લેખક યૂષીનોર મજમૂદાર દ્વારા લિખિત પુસ્તક- ગોડ ઓફ સિનઃ ધી કલ્ટ, ધી ક્લાઉટ એન્ડ ડાઉનફોલ ઓફ આસારામ બાપુ-નો વિરોધ કરીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કોર્ટમાં આસારામના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે પુસ્તક પ્રકાશન પેંગ્વિન રેન્ડમ હાઉસ-ઇન્ડિયાને આ પુસ્તકના છૂટક વેચાણ અને ઓનલાઇન વેચાણને મંજૂરી આપી છે. લેખક કહે છે કે આ પુસ્તક કોર્ટોના ચુકાદાઓ અને તપાસ એજન્સીઓના રિપોર્ટ પર આધારિત છે.

  • એક સગીરા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં રાજસ્થાન જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગુજરાતના આસારામના રંગીન-રસીલા જીવન પર પ્રકાશ પાડતા પુસ્તક પર મનાઇ હુકમ આપવાનો ચંદીગઢની કોર્ટે ઇન્કાર કરતાં હવે તે બજારમાં આવી રહ્યું છે. લેખક યૂષીનોર મજમૂદાર દ્વારા લિખિત પુસ્તક- ગોડ ઓફ સિનઃ ધી કલ્ટ, ધી ક્લાઉટ એન્ડ ડાઉનફોલ ઓફ આસારામ બાપુ-નો વિરોધ કરીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કોર્ટમાં આસારામના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે પુસ્તક પ્રકાશન પેંગ્વિન રેન્ડમ હાઉસ-ઇન્ડિયાને આ પુસ્તકના છૂટક વેચાણ અને ઓનલાઇન વેચાણને મંજૂરી આપી છે. લેખક કહે છે કે આ પુસ્તક કોર્ટોના ચુકાદાઓ અને તપાસ એજન્સીઓના રિપોર્ટ પર આધારિત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ