Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેનો જંગ જીતવા માટે અનોખી પહેલ કરી છે. દેશભરમાં લોકોને સહાય મળી રહે તે માટે પીએમ-કેર ફંડની રચના કરવામાં આવી છે. વડા પ્રધાને ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, આ ફંડ કોરોના જેવી વિપરિત પરિસ્થિતિઓમાં જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટેનો આધાર છે. આ માધ્યમ દ્વારા નાનામાં નાની રકમ પણ દાન તરીકે સ્વીકારવામાં આવશે. તેમને આ માધ્યમ ખુલ્લું મૂકતાની સાથે જ અભિનેતા અક્ષય કુમારે ૨૫ કરોડનું દાન કર્યું હતું.
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેનો જંગ જીતવા માટે અનોખી પહેલ કરી છે. દેશભરમાં લોકોને સહાય મળી રહે તે માટે પીએમ-કેર ફંડની રચના કરવામાં આવી છે. વડા પ્રધાને ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, આ ફંડ કોરોના જેવી વિપરિત પરિસ્થિતિઓમાં જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટેનો આધાર છે. આ માધ્યમ દ્વારા નાનામાં નાની રકમ પણ દાન તરીકે સ્વીકારવામાં આવશે. તેમને આ માધ્યમ ખુલ્લું મૂકતાની સાથે જ અભિનેતા અક્ષય કુમારે ૨૫ કરોડનું દાન કર્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ