Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસ મામલે તમામ 11 કેદીઓને આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને સ્વતંત્રતા દિવસે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 2002ના સામૂહિક બળાત્કારના કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આ તમામને આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારના નિર્ણય બાદ સોમવારે તમામને ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસ મામલે તમામ 11 કેદીઓને આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને સ્વતંત્રતા દિવસે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 2002ના સામૂહિક બળાત્કારના કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આ તમામને આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારના નિર્ણય બાદ સોમવારે તમામને ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ