અર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસ ખાતે બે દિવસની જી20 સમિતિ યોજાઈ હતી. જેમાં ઘણા દેશોનો સમાવેશ થયો હતો. જી20 સમિતિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ હાજરી હતી.
તમને જણાવી દઈએ કે 2022માં ભારત 75માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરશે અને આ જ વર્ષે જી20 સંમેલન ભારતમાં આયોજિત કરવામાં આવશે.
આર્જેન્ટિનામાં ચાલતા જી20 સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, 2022માં જી20ની યજમાની કરતા ઈટાલીને અમે વિનંતી કરી હતી અને ઈટાલીએ અમારી વિંનતી માની લીધી છે જેથી હવે 2021ની જગ્યાએ 2022માં જી20 સમિતિ ભારતમાં યોજાશે.
ઉપરાંત વડાપ્રધાન મોદીએ તમામ દેશોનું આભાર માનતા કહ્યું કે,’અમારી વિંનતી સ્વિકારવા હું તમામ દેશોનો આભારી છું અને વિશ્વના તમામ દેશોને 2022માં ભારત આવવા માટે આમંત્રિત કરું છું.’
અર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસ ખાતે બે દિવસની જી20 સમિતિ યોજાઈ હતી. જેમાં ઘણા દેશોનો સમાવેશ થયો હતો. જી20 સમિતિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ હાજરી હતી.
તમને જણાવી દઈએ કે 2022માં ભારત 75માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરશે અને આ જ વર્ષે જી20 સંમેલન ભારતમાં આયોજિત કરવામાં આવશે.
આર્જેન્ટિનામાં ચાલતા જી20 સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, 2022માં જી20ની યજમાની કરતા ઈટાલીને અમે વિનંતી કરી હતી અને ઈટાલીએ અમારી વિંનતી માની લીધી છે જેથી હવે 2021ની જગ્યાએ 2022માં જી20 સમિતિ ભારતમાં યોજાશે.
ઉપરાંત વડાપ્રધાન મોદીએ તમામ દેશોનું આભાર માનતા કહ્યું કે,’અમારી વિંનતી સ્વિકારવા હું તમામ દેશોનો આભારી છું અને વિશ્વના તમામ દેશોને 2022માં ભારત આવવા માટે આમંત્રિત કરું છું.’