Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઝાદીનો અમૃત મહોત્સવ લોકો પર છવાઈ ગયો છે.આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે .
પીએમ મોદીએ દરેક ઘર પર તિરંગો ફરકાવવાની કરેલી અપીલ બાદ દેશમાં તિરંગા મય માહોલ છે.
સરકારે હર ઘર તિરંગા નામની એક વેબસાઈટ પણ બનાવી છે.જેના પર પીએમ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી.આ વેબસાઈટ પર સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં 4.67 કરોડ લોકો તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરી ચુકયા છે.
 

આઝાદીનો અમૃત મહોત્સવ લોકો પર છવાઈ ગયો છે.આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે .
પીએમ મોદીએ દરેક ઘર પર તિરંગો ફરકાવવાની કરેલી અપીલ બાદ દેશમાં તિરંગા મય માહોલ છે.
સરકારે હર ઘર તિરંગા નામની એક વેબસાઈટ પણ બનાવી છે.જેના પર પીએમ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી.આ વેબસાઈટ પર સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં 4.67 કરોડ લોકો તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરી ચુકયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ