Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય સરકારે સામાન્ય જનતા માટે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં ST બસ સ્ટેશન પર પે એન્ડ યુઝ કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં વસુલવા અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત .
જેના પર આગામી દિવોસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે . સરકારે ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથે ગુજરાત સરકારે દર મહિને રુપિયા 10 લાખની આવક જતી કરી છે, જે પે એન્ડ યુઝ ટોયલેટ થી રાજ્ય સરકારને મળી છે. જે હિસાબે સરકાર વર્ષે સવા કરોડની આવક જતી કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ