Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરમાં બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોની આતંકીઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે. એવામાં સૈન્ય દ્વારા આતંકીઓના ખાતમા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે.
આવા જ બે મોટા ઓપરેશન પૂંચ અને રાજોરીના જંગલોમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહ્યા છે. એવામાં સૈન્યને આ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સૈન્યએ લશ્કરે તોયબાના છ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. આ આતંકીઓ રાજોરી સેક્ટરમાં આવેલા જંગલોમાં છેલ્લા નવ દિવસથી છુપાયેલા હતા. 
પૂંચમાં આઠ દિવસ પહેલા જ આતંકીઓએ સૈન્ય પર હુમલો કર્યો હતો જેમાં નવ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ આતંકીઓ રાજોરીના જંગલોમાં ભાગી ગયા હતા, જેની શોધખોળ માટે બાદમાં સૈન્ય દ્વારા મોટા ઓપરેશન શરૂ કરાયા હતા.
 

જમ્મુ કાશ્મીરમાં બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોની આતંકીઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે. એવામાં સૈન્ય દ્વારા આતંકીઓના ખાતમા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે.
આવા જ બે મોટા ઓપરેશન પૂંચ અને રાજોરીના જંગલોમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહ્યા છે. એવામાં સૈન્યને આ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સૈન્યએ લશ્કરે તોયબાના છ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. આ આતંકીઓ રાજોરી સેક્ટરમાં આવેલા જંગલોમાં છેલ્લા નવ દિવસથી છુપાયેલા હતા. 
પૂંચમાં આઠ દિવસ પહેલા જ આતંકીઓએ સૈન્ય પર હુમલો કર્યો હતો જેમાં નવ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ આતંકીઓ રાજોરીના જંગલોમાં ભાગી ગયા હતા, જેની શોધખોળ માટે બાદમાં સૈન્ય દ્વારા મોટા ઓપરેશન શરૂ કરાયા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ