ભારતીય રેલ્વે મંત્રાલયે તત્કાળ ટિકિટ બૂક કરાવવાને લઈને મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાળ ટિકિટ બૂક કરાવતી વખતે યુઝરે પોતાનું વેરિફિકેશન કરવું પડશે. તેના વગર તત્કાળ ટિકિટ બૂક નહીં કરી શકાય. આ જાણકારી રેલ્વે મંત્રાલય અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આપી હતી.