Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આમ આદમી પાર્ટી-આપના સાંસદ સંજયસિંહ દ્વારા ભાજપના બે મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહને નિશાન બનાવીને એવો આરોપ મૂકવામાં આવ્યો કે અગાઉ અડવાણી-મુરલી મનોહર જોષી અને હવે સુમિત્રા મહાજન વગેરે.ની ટિકિટ કાપવામાં આવી છે. જો ભાજપમાં આ જ રીતે બધાની એક પછી એક ટિકિટ કપાટી રહેશે તો એક દિવસ આ પાર્ટી બે ગુજરાતીઓ રંગા અને બિલ્લાની બની રહેશે. તેમણે ટ્વીટ કરીને આ આરોપ મૂક્યો હતો.

     

     

  • આમ આદમી પાર્ટી-આપના સાંસદ સંજયસિંહ દ્વારા ભાજપના બે મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહને નિશાન બનાવીને એવો આરોપ મૂકવામાં આવ્યો કે અગાઉ અડવાણી-મુરલી મનોહર જોષી અને હવે સુમિત્રા મહાજન વગેરે.ની ટિકિટ કાપવામાં આવી છે. જો ભાજપમાં આ જ રીતે બધાની એક પછી એક ટિકિટ કપાટી રહેશે તો એક દિવસ આ પાર્ટી બે ગુજરાતીઓ રંગા અને બિલ્લાની બની રહેશે. તેમણે ટ્વીટ કરીને આ આરોપ મૂક્યો હતો.

     

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ