-
આમ આદમી પાર્ટી-આપના સાંસદ સંજયસિંહ દ્વારા ભાજપના બે મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહને નિશાન બનાવીને એવો આરોપ મૂકવામાં આવ્યો કે અગાઉ અડવાણી-મુરલી મનોહર જોષી અને હવે સુમિત્રા મહાજન વગેરે.ની ટિકિટ કાપવામાં આવી છે. જો ભાજપમાં આ જ રીતે બધાની એક પછી એક ટિકિટ કપાટી રહેશે તો એક દિવસ આ પાર્ટી બે ગુજરાતીઓ રંગા અને બિલ્લાની બની રહેશે. તેમણે ટ્વીટ કરીને આ આરોપ મૂક્યો હતો.
-
આમ આદમી પાર્ટી-આપના સાંસદ સંજયસિંહ દ્વારા ભાજપના બે મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહને નિશાન બનાવીને એવો આરોપ મૂકવામાં આવ્યો કે અગાઉ અડવાણી-મુરલી મનોહર જોષી અને હવે સુમિત્રા મહાજન વગેરે.ની ટિકિટ કાપવામાં આવી છે. જો ભાજપમાં આ જ રીતે બધાની એક પછી એક ટિકિટ કપાટી રહેશે તો એક દિવસ આ પાર્ટી બે ગુજરાતીઓ રંગા અને બિલ્લાની બની રહેશે. તેમણે ટ્વીટ કરીને આ આરોપ મૂક્યો હતો.