-
કર્ણાટકમાં માંડ્યા લોકસભા બેઠક પર મુખ્યમંત્રી કુમાર સ્વામીના પુત્ર નિખિલ ગૌડાની સામે ઉમેદવારી કરનાર જાણીતી ફિલ્મ એક્ટ્રેસ સુમનલતા અંબરિશે ચૂંટણી પંચને એવી ફરિયાદ કરી છે કે તેમને ચૂંટણીમાંથી દૂર કરવા માટે મુખ્યમંત્રીના ઇશારે તેમને હેરાન કરાય ચે, તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યાં છે અને તેમની જાસુસી કરવામાં આવી રહી છે. તેમણે સીએમને ઉદેશીને કહ્યું અમે તમારી સમાં ઘૂટણિયે નહીં પડીએ. ભાજપે સુમનવલતાને ટેકો જાહેર કર્યો છે. પંચે ફરિયાદની તપાસ કર્ણાટકના પંચના સત્તાવાળાઓને સોંપી છે.
-
કર્ણાટકમાં માંડ્યા લોકસભા બેઠક પર મુખ્યમંત્રી કુમાર સ્વામીના પુત્ર નિખિલ ગૌડાની સામે ઉમેદવારી કરનાર જાણીતી ફિલ્મ એક્ટ્રેસ સુમનલતા અંબરિશે ચૂંટણી પંચને એવી ફરિયાદ કરી છે કે તેમને ચૂંટણીમાંથી દૂર કરવા માટે મુખ્યમંત્રીના ઇશારે તેમને હેરાન કરાય ચે, તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યાં છે અને તેમની જાસુસી કરવામાં આવી રહી છે. તેમણે સીએમને ઉદેશીને કહ્યું અમે તમારી સમાં ઘૂટણિયે નહીં પડીએ. ભાજપે સુમનવલતાને ટેકો જાહેર કર્યો છે. પંચે ફરિયાદની તપાસ કર્ણાટકના પંચના સત્તાવાળાઓને સોંપી છે.