Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવી સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પીએમ આવાસ પર તમિલનાડુના અધિનમ મહંતને મળ્યા હતા. આ દરમિયાન PM મોદીને સેંગોલ સોંપાયું હતું. અધિનમ મહંતે વૈદિક મંત્રોચ્ચારો કરી સત્તા હસ્તાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સેંગોલ સોંપ્યો છે. આ પ્રસંગે 21 અધીનલ મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ વડાપ્રધાન મોદીને સોનેરી અંગવસ્ત્રમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ