દિલ્હી હિંસાના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સવારે અને સાંજે હાઈ લેવલની બેઠક બોલાવી હતી. બેઠક પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એવું જણાવ્યું કે અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે દિલ્હીમાં શાંતિ બહાલ કરીશું. ગૃહપ્રધાને મને આશ્વાસન આપ્યું કે પોલીસની કોઈ અછત નહીં સર્જાય પૂરતો પોલીસ કાફલો ખડકીને કડક હાથે પગલાં લેવામાં આવશે.
દિલ્હી હિંસાના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સવારે અને સાંજે હાઈ લેવલની બેઠક બોલાવી હતી. બેઠક પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એવું જણાવ્યું કે અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે દિલ્હીમાં શાંતિ બહાલ કરીશું. ગૃહપ્રધાને મને આશ્વાસન આપ્યું કે પોલીસની કોઈ અછત નહીં સર્જાય પૂરતો પોલીસ કાફલો ખડકીને કડક હાથે પગલાં લેવામાં આવશે.