Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિયુક્તિ કરી હતી તો બીજા કેટલાક રાજ્યપાલોની બદલી કરી નાખી હતી. યુપીના રાજ્યપાલ રામ નાઈક, પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને નાગાલેન્ડના રાજ્યપાલ પદ્મનાભ આચાર્યનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ હાલમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ છે તેમને મધ્ય પ્રદેશમાંથી ખસેડીને યુપીના રાજ્યપાલનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે તો ભાજપના દિગ્ગજ નેતા અને બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિયુક્તિ કરી હતી તો બીજા કેટલાક રાજ્યપાલોની બદલી કરી નાખી હતી. યુપીના રાજ્યપાલ રામ નાઈક, પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને નાગાલેન્ડના રાજ્યપાલ પદ્મનાભ આચાર્યનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ હાલમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ છે તેમને મધ્ય પ્રદેશમાંથી ખસેડીને યુપીના રાજ્યપાલનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે તો ભાજપના દિગ્ગજ નેતા અને બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ