દિલ્હી વિધાનસભામાં જંગી બહુમતીથી જીત્યા પછી આમઆદમી પાર્ટીનાં ક્ન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત સીએમ તરીકે શપથ લઈ રહ્યા છે. તેમની સાથે ૬ પ્રધાનો પણ સોગંદ લેવાનાં છે. આમઆદમી પાર્ટીએ શપથવિધિમાં હાજર રહેવા શિક્ષકોને આમંત્રણ આપતાં વિવાદ સર્જાયો છે.
દિલ્હી વિધાનસભામાં જંગી બહુમતીથી જીત્યા પછી આમઆદમી પાર્ટીનાં ક્ન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત સીએમ તરીકે શપથ લઈ રહ્યા છે. તેમની સાથે ૬ પ્રધાનો પણ સોગંદ લેવાનાં છે. આમઆદમી પાર્ટીએ શપથવિધિમાં હાજર રહેવા શિક્ષકોને આમંત્રણ આપતાં વિવાદ સર્જાયો છે.