Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યા જમીન વિવાદ મામલે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપી છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, 16 ઓક્ટોબરે આ મામલાની 40મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કહ્યું કે, બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવીને જે ભૂલ કરી, તેને સુધારવાની જરૂર છે.

અયોધ્યા જમીન વિવાદ મામલે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપી છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, 16 ઓક્ટોબરે આ મામલાની 40મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કહ્યું કે, બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવીને જે ભૂલ કરી, તેને સુધારવાની જરૂર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ