Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. બપોરે 12 વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. આ બેઠક નિર્ધારિત સમય મુજબ થઈ હતી અને બંને મુખ્યમંત્રીઓએ લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. શુક્રવારે સુરક્ષા બેઠક બાદ બેઠકનો દિવસ અને સમય રાખવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ