કોરોના વાઇરસનું એપી સેન્ટર બનેલા યુરોપિયન યુનિયનના દેશોના ટ્રાવેલર્સ ભારતમાં આવીને કોરોના વાઇરસનો ચેપ ફેલાવે નહીં એ માટે ભારત સરકારે આ ૩૨ દેશોના યુનિયનના પેસેન્જરોને ભારતમાં બુધવારથી નો એન્ટ્રી કરી દીધી છે. યુરોપિયન યુનિયન, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન મેમ્બર જેવા કે લિંકટેસ્ટીન, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીસ કોન્ફેડરેશન-યુનાઇટેડ કિંગ્ડમ અને તુર્કીના ટ્રાવેલર્સ બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યા બાદ ભારતમાં પ્રવેશ કરી શકશે નહીં.
કોરોના વાઇરસનું એપી સેન્ટર બનેલા યુરોપિયન યુનિયનના દેશોના ટ્રાવેલર્સ ભારતમાં આવીને કોરોના વાઇરસનો ચેપ ફેલાવે નહીં એ માટે ભારત સરકારે આ ૩૨ દેશોના યુનિયનના પેસેન્જરોને ભારતમાં બુધવારથી નો એન્ટ્રી કરી દીધી છે. યુરોપિયન યુનિયન, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન મેમ્બર જેવા કે લિંકટેસ્ટીન, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીસ કોન્ફેડરેશન-યુનાઇટેડ કિંગ્ડમ અને તુર્કીના ટ્રાવેલર્સ બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યા બાદ ભારતમાં પ્રવેશ કરી શકશે નહીં.