Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અજય નિષાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ બિહારના મુઝફ્ફરપુરથી ટિકિટ ન મળવાથી નારાજ હતા. થોડાં સમય પહેલા તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન અજય નિષાદે કહ્યું હતું કે, ભાજપ દ્વારા છેતરપિંડીથી કંટાળીને હું પાર્ટીના તમામ પદો સહિત પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ