બિન સચિવાલયની પરીક્ષા રદ્ કરવા માટે બે દિવસથી પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સરકારે તેમની પરીક્ષા રદ્દ કરવાની માંગણી ન સ્વીકારી અને SITની જાહેરાત કરી. આ જાહેરાતથી વિદ્યાર્થીઓ સંતુષ્ઠ ન હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ હજુ પણ પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે. જેના કારણે રજૂઆત કરી રહેલા પરીક્ષાર્થીઓમાં બે ફાંટા પડી ગયા છે.
બિન સચિવાલયની પરીક્ષા રદ્ કરવા માટે બે દિવસથી પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સરકારે તેમની પરીક્ષા રદ્દ કરવાની માંગણી ન સ્વીકારી અને SITની જાહેરાત કરી. આ જાહેરાતથી વિદ્યાર્થીઓ સંતુષ્ઠ ન હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ હજુ પણ પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે. જેના કારણે રજૂઆત કરી રહેલા પરીક્ષાર્થીઓમાં બે ફાંટા પડી ગયા છે.