-
ભાજપના નેતાઓએ પોતાને ચોકીદાર ગણાવ્યાં ત્યાં સુધી તો સામાન્ય લોકોની સમજણમાં આવ્યું પણ હિન્દુઓના આરાધ્ય દેવતાઓ અને ભાજપે હજુ જેનું મંદિર અયોધ્યામાં બનાવ્યું નથી એવા ભગવાન શ્રીરામને અને તેમના પરમ ભક્ત હનુમાનજીને પણ પણ ચોકીદાર બનાવી નાંખ્યા છે...! લોકસભા ચૂંટણીમાં યુપીના શાહજહાંપુરા જિલ્લામાં ભાજપના નેતા મનોજ કશ્યપે એક રેલીને કરેલા સંબોધનમાં કહ્યું કે મેરા શંકર ચોકીદાર..મેરા રામ ચોકીદાર... મેરા હનુમાન ચોકીદાર...જરા જોર સે બોલો ચોકીદાર...અને સામે ભીડમાંથી પણ ચોકીદાર..ચોકીદારના સૂત્રો બોલવામાં આવી રહ્યાં હોવાનો એક વિડિયો વાયરલ થયો છે. શાહજહાંપુર લોકસભા બેઠક માટે કશ્યપ ભાજપના સ્ટાર પ્રચારક છે.
-
ભાજપના નેતાઓએ પોતાને ચોકીદાર ગણાવ્યાં ત્યાં સુધી તો સામાન્ય લોકોની સમજણમાં આવ્યું પણ હિન્દુઓના આરાધ્ય દેવતાઓ અને ભાજપે હજુ જેનું મંદિર અયોધ્યામાં બનાવ્યું નથી એવા ભગવાન શ્રીરામને અને તેમના પરમ ભક્ત હનુમાનજીને પણ પણ ચોકીદાર બનાવી નાંખ્યા છે...! લોકસભા ચૂંટણીમાં યુપીના શાહજહાંપુરા જિલ્લામાં ભાજપના નેતા મનોજ કશ્યપે એક રેલીને કરેલા સંબોધનમાં કહ્યું કે મેરા શંકર ચોકીદાર..મેરા રામ ચોકીદાર... મેરા હનુમાન ચોકીદાર...જરા જોર સે બોલો ચોકીદાર...અને સામે ભીડમાંથી પણ ચોકીદાર..ચોકીદારના સૂત્રો બોલવામાં આવી રહ્યાં હોવાનો એક વિડિયો વાયરલ થયો છે. શાહજહાંપુર લોકસભા બેઠક માટે કશ્યપ ભાજપના સ્ટાર પ્રચારક છે.