બુલંદશહરની ઘટનામાં તેહસીલદાર રાજકુમાર ભાસ્કરે જણાવ્યું હતું કે, શેરડીના ખેતરમાં ગૌમાંસ લટકાવેલું હતું. હેંગરમાં વસ્ત્ર લટકાવવામાં આવે તેમ ગાયનું માથું અને ચામડાં લટકાવેલાં હતાં. રાજ્યની સ્થિતિ જોતાં કોઇ ગૌહત્યા કરે તો આ રીતે જાહેર પ્રદર્શન ન કરે. થોડા જ સમયમાં હિંદુ યુવા વાહિની, શિવસેના અને બજરંગ દળના કાર્યકરો અચાનક ઊમટી પડયાં હતાં અને હિંસા આચરવા લાગ્યા હતા. આ કોમી તણાવ ફેલાવવાનો સુનિયોજિત પ્રયાસ હતો કારણ કે તે સમયે બુલંદશહરમાં ૧૦ લાખ મુસ્લિમ એકઠાં થયાં હતાં.
બુલંદશહરની ઘટનામાં તેહસીલદાર રાજકુમાર ભાસ્કરે જણાવ્યું હતું કે, શેરડીના ખેતરમાં ગૌમાંસ લટકાવેલું હતું. હેંગરમાં વસ્ત્ર લટકાવવામાં આવે તેમ ગાયનું માથું અને ચામડાં લટકાવેલાં હતાં. રાજ્યની સ્થિતિ જોતાં કોઇ ગૌહત્યા કરે તો આ રીતે જાહેર પ્રદર્શન ન કરે. થોડા જ સમયમાં હિંદુ યુવા વાહિની, શિવસેના અને બજરંગ દળના કાર્યકરો અચાનક ઊમટી પડયાં હતાં અને હિંસા આચરવા લાગ્યા હતા. આ કોમી તણાવ ફેલાવવાનો સુનિયોજિત પ્રયાસ હતો કારણ કે તે સમયે બુલંદશહરમાં ૧૦ લાખ મુસ્લિમ એકઠાં થયાં હતાં.