Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળ બાદ પંજાબે નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધનો પ્રસ્તાવ આજે (શુક્રવારે) વિધાનસભામાં પાસ કર્યો. પંજાબ સરકારના મંત્રી બ્રહ્મ મોહિન્દ્રા એ વિધાનસભા સત્રના બીજા દિવસે CAA વિરુદ્ધનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને વાંચતા તેમણે કહ્યું, 'સંસદ તરફથી પાસ કરવામાં આવેલા CAA દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા અને તેના કારણે લોકોમાં ભારે ગુસ્સો અને સામાજિક અશાંતિ પેદા થઇ છે.'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ