-
બસપાના નેતા માયાવતી સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અખિલ ભારત રાઇગર મહાસભા દ્વારા એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે માયાવતીના એ નિવેદનથી તેમની લાગણીઓ દુભાઇ છે કે જેમાં માયાવતીએ એમ કહ્યું કે જો યુપીની સરકાર પ્રજાના પૈસે ભગવાન રામની સૌથી ઉંચી પ્રતિમા કરોડો રૂપિયાના નામે બનાવી શકતી હોય તો તેઓ પોતે પોતાની પ્રતિમા કેમ ના બનાવી શકે..?!માયાવતીએ પોતાની સરખામણી ભગવાન રામ સાથે કરી હોવાથી અરજદારની ધાર્મિક લાગણીઓ દુભાઇ છે. નોંધનીય છે કે માયાવતીએ સરકારી ખર્ચે યુપીમાં પોતાની પ્રતિમાઓ બનાવી છે. સુપ્રિમ કોર્ટે તેનો ખર્ચ માયાવતી પાસેથી વસૂલવા સરકારે કહ્યું છે. જેના જવાબમાં માયાવતીએ કોર્ટમાં આવી દલીલ કરી છે.
-
બસપાના નેતા માયાવતી સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અખિલ ભારત રાઇગર મહાસભા દ્વારા એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે માયાવતીના એ નિવેદનથી તેમની લાગણીઓ દુભાઇ છે કે જેમાં માયાવતીએ એમ કહ્યું કે જો યુપીની સરકાર પ્રજાના પૈસે ભગવાન રામની સૌથી ઉંચી પ્રતિમા કરોડો રૂપિયાના નામે બનાવી શકતી હોય તો તેઓ પોતે પોતાની પ્રતિમા કેમ ના બનાવી શકે..?!માયાવતીએ પોતાની સરખામણી ભગવાન રામ સાથે કરી હોવાથી અરજદારની ધાર્મિક લાગણીઓ દુભાઇ છે. નોંધનીય છે કે માયાવતીએ સરકારી ખર્ચે યુપીમાં પોતાની પ્રતિમાઓ બનાવી છે. સુપ્રિમ કોર્ટે તેનો ખર્ચ માયાવતી પાસેથી વસૂલવા સરકારે કહ્યું છે. જેના જવાબમાં માયાવતીએ કોર્ટમાં આવી દલીલ કરી છે.