Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન ગંભીર પરિસ્થિતિઓની વચ્ચે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે 11 અલગ-અલગ ઉચ્ચસ્તરીય સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધાર, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી અને 21 દિવસનું લોકડાઉન સમાપ્ત થયા બાદ લોકોની મુશ્કેલીઓને જેટલી શક્ય હોય તેટલી વહેલી તકે દૂર કરવા માટે ભલામણો કરશે.

આ 11 સશક્ત સમિતિઓમાંથી 9ના અધ્યક્ષ સચિવ સ્તરના અધિકારી હશે. જ્યારે એકની અધ્યક્ષતા નીતિ આયોગના સભ્ય અને એકની અધ્યક્ષતા નીતિ આયોગના CEO કરશે.

કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન ગંભીર પરિસ્થિતિઓની વચ્ચે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે 11 અલગ-અલગ ઉચ્ચસ્તરીય સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધાર, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી અને 21 દિવસનું લોકડાઉન સમાપ્ત થયા બાદ લોકોની મુશ્કેલીઓને જેટલી શક્ય હોય તેટલી વહેલી તકે દૂર કરવા માટે ભલામણો કરશે.

આ 11 સશક્ત સમિતિઓમાંથી 9ના અધ્યક્ષ સચિવ સ્તરના અધિકારી હશે. જ્યારે એકની અધ્યક્ષતા નીતિ આયોગના સભ્ય અને એકની અધ્યક્ષતા નીતિ આયોગના CEO કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ