Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર  લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હોવાનો બોર્ડે દાવો કર્યો હતો. આ સાથે આઇપીએલમાં ભાગ લેનારી તમામ ફ્રેન્ચાઇઝીએ તેમના ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને કોરોન્ટાઇન કરવાનો તથા તેમના કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે.

BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને થોડા દિવસમાં લેખિત મંજૂરી આવી જશે.સૂત્રોએ જણાવ્યું હતું કે અમને સરકાર તરફથી આગળ વધવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે અને તેના લેખિત પત્રો ટૂંક સમયમાં મળી જશે.

મોટા ભાગની ફ્રેન્ચાઇઝી BCCIના આદેશ બાદ 20મી ઓગસ્ટે યુએઈ જવાની તૈયારી કરી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ 22મીએ રવાના થશે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે તેના ખેલાડીઓને તેમના હેડક્વાર્ટર પર જ કોરોન્ટાઇન કરવાની યોજના ધરાવે છે.દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલોરે પોતાની ટીમના ખેલાડીઓને  પોતાના જ શહેરમાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ દુબઈ મોકલવાનો નિર્ણય લીધો છે.

આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર  લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હોવાનો બોર્ડે દાવો કર્યો હતો. આ સાથે આઇપીએલમાં ભાગ લેનારી તમામ ફ્રેન્ચાઇઝીએ તેમના ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને કોરોન્ટાઇન કરવાનો તથા તેમના કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે.

BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને થોડા દિવસમાં લેખિત મંજૂરી આવી જશે.સૂત્રોએ જણાવ્યું હતું કે અમને સરકાર તરફથી આગળ વધવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે અને તેના લેખિત પત્રો ટૂંક સમયમાં મળી જશે.

મોટા ભાગની ફ્રેન્ચાઇઝી BCCIના આદેશ બાદ 20મી ઓગસ્ટે યુએઈ જવાની તૈયારી કરી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ 22મીએ રવાના થશે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે તેના ખેલાડીઓને તેમના હેડક્વાર્ટર પર જ કોરોન્ટાઇન કરવાની યોજના ધરાવે છે.દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલોરે પોતાની ટીમના ખેલાડીઓને  પોતાના જ શહેરમાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ દુબઈ મોકલવાનો નિર્ણય લીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ