ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઝડપી રહ્યા છે. જેના કારણે સરકાર એક પછી એક આકરા નિર્ણયો કરી રહી છે. અમદાવાદમાં વધી રહેલા કેસના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 19 માર્ચથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે. જ્યા સુધી નવી જાહેરાત ન થાય ત્યા સુધી આ સ્થિતિ અમલમાં રહેશે. આ સિવાય શનિવાર અને રવીવારના રોજ મોલ અને સિનેમા ઘર બંધ રહેશે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઝડપી રહ્યા છે. જેના કારણે સરકાર એક પછી એક આકરા નિર્ણયો કરી રહી છે. અમદાવાદમાં વધી રહેલા કેસના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 19 માર્ચથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે. જ્યા સુધી નવી જાહેરાત ન થાય ત્યા સુધી આ સ્થિતિ અમલમાં રહેશે. આ સિવાય શનિવાર અને રવીવારના રોજ મોલ અને સિનેમા ઘર બંધ રહેશે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા.