Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં સાબરમતીના તીરે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તેમણે યોગ કર્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
આમ સીએમ ભુપેન્દ્ર પટેલે કોમન યોગ તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર અંદાજે 14 હજાર લોકો હાજર રહ્યા હતા. આમ 14 હજાર લોકોએ યોગ શિબિર કર્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલે આ દરમિયાન યોગનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે યોગ ભગાવે રોગ. યોગ કરો અને સ્વસ્થ રહો. આબાલવૃદ્ધ બધા લોકો યોગ કરીને સ્વસ્થ રહી શકે છે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ