Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસે રાજકોટ વાસીઓને ભેટ આપી છે. રુપાણી સરકારે 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો રાજકોટથી પ્રારંભ કરાવ્યો હતો.

રાજકોટના આજી નદીના કાંઠે 47 એકરમાં અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન વિકસાવશે.
રાજકોટમાં આવેલ આજી નદીના કાંઠે રુપાણી સરકારે 47 એકરમાં અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે.

અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન વિકસાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજે જન્મ દિવસ પર રાજકોટને ગ્રીન બેલ્ટ અને અર્બન ફોરેસ્ટમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે.

સાથે જ જ્યારે 5 ઓગસ્ટના રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં નિર્માણ લઈ રહેલ વનને ‘રામ વન’ નામ આપવામાં આવશે.

47 એકર ખુલ્લી જમીનમાં નિર્માણ થઇ રહેલ અર્બન ફોરેસ્ટ અને સંસ્કૃતિકના વનમાં તીર્થકર વન, નક્ષત્ર વન અને રાશિ વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધીય વનના ભાગો વિકસિત વનવિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. સાથે જ રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ વિકસિત થશે તેવું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસે રાજકોટ વાસીઓને ભેટ આપી છે. રુપાણી સરકારે 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો રાજકોટથી પ્રારંભ કરાવ્યો હતો.

રાજકોટના આજી નદીના કાંઠે 47 એકરમાં અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન વિકસાવશે.
રાજકોટમાં આવેલ આજી નદીના કાંઠે રુપાણી સરકારે 47 એકરમાં અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે.

અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન વિકસાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજે જન્મ દિવસ પર રાજકોટને ગ્રીન બેલ્ટ અને અર્બન ફોરેસ્ટમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે.

સાથે જ જ્યારે 5 ઓગસ્ટના રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં નિર્માણ લઈ રહેલ વનને ‘રામ વન’ નામ આપવામાં આવશે.

47 એકર ખુલ્લી જમીનમાં નિર્માણ થઇ રહેલ અર્બન ફોરેસ્ટ અને સંસ્કૃતિકના વનમાં તીર્થકર વન, નક્ષત્ર વન અને રાશિ વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધીય વનના ભાગો વિકસિત વનવિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. સાથે જ રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ વિકસિત થશે તેવું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ