દેશમાં જ્યાં એક બાજુ નાગરિકતા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કેટલાક સ્થળો પર હિંસક બન્યુ છે ત્યારે મોંઘવારી, બેરોજગારી, મંદી અને ખેડૂતોની સમસ્યાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આજે ' ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશમાં જ્યાં એક બાજુ નાગરિકતા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કેટલાક સ્થળો પર હિંસક બન્યુ છે ત્યારે મોંઘવારી, બેરોજગારી, મંદી અને ખેડૂતોની સમસ્યાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આજે ' ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.