Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બિહારના સુપૌલ ખાતે જાહેરસભામાં કહ્યું કે બિહારના યુવાનો આખા ભારતમાં જઇને બેંકો, સરકારી કચેરીઓમાં ચોકીદારીનું કામ કરી રહ્યાં છે. બિહારથી ચોકીદાર બનીને જાય છે એ ચોકીદાર ઇમાનદાર હોય છે. જો કોઇ બિહારનો ચોકીદાર બેંકની રખેવાળી કરતો હોય એ બેંકમાં ક્યારેય ચોરી ના થઇ શકે. તેમણે રાફેલ વિમાન સોદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નહીં પણ અનિલ અંબાણીના ચોકીદાર છે અને અંબાણીની ચોકીદારી કરી રહ્યાં છે. તેમણે લોકોને સવાલ કર્યો હતો કે 2014માં મોદી તેમની સામે ચોકીદાર માટે વોટ માંગવા આવ્યાં હતા કે પછી વડાપ્રધાન બનવા માટે..? દેશ ચોકીદારની સચ્ચાઇ જાણી ગયા છે. સચ્ચાઇથી ચોકીદાર ગભરાઇ ગયા છે. ચોકીદારને આભાસ થઇ ગયો છે કે હવે તેમનું સ્થાન જેલમાં હશે. જ્યારે પણ રાફેલ સોદાની તપાસ થશે તો દેશના ચોકીદાર મોદી અને અનિલ અંબાણી જેલમાં જશે.

     

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બિહારના સુપૌલ ખાતે જાહેરસભામાં કહ્યું કે બિહારના યુવાનો આખા ભારતમાં જઇને બેંકો, સરકારી કચેરીઓમાં ચોકીદારીનું કામ કરી રહ્યાં છે. બિહારથી ચોકીદાર બનીને જાય છે એ ચોકીદાર ઇમાનદાર હોય છે. જો કોઇ બિહારનો ચોકીદાર બેંકની રખેવાળી કરતો હોય એ બેંકમાં ક્યારેય ચોરી ના થઇ શકે. તેમણે રાફેલ વિમાન સોદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નહીં પણ અનિલ અંબાણીના ચોકીદાર છે અને અંબાણીની ચોકીદારી કરી રહ્યાં છે. તેમણે લોકોને સવાલ કર્યો હતો કે 2014માં મોદી તેમની સામે ચોકીદાર માટે વોટ માંગવા આવ્યાં હતા કે પછી વડાપ્રધાન બનવા માટે..? દેશ ચોકીદારની સચ્ચાઇ જાણી ગયા છે. સચ્ચાઇથી ચોકીદાર ગભરાઇ ગયા છે. ચોકીદારને આભાસ થઇ ગયો છે કે હવે તેમનું સ્થાન જેલમાં હશે. જ્યારે પણ રાફેલ સોદાની તપાસ થશે તો દેશના ચોકીદાર મોદી અને અનિલ અંબાણી જેલમાં જશે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ