Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના પ્રકોપને જોતા ભારતે સોમવારના રોજ ઇરાની નાગરિકો માટે રજૂ કરેલા વીઝા કે ઇ-વીઝાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની તરફથી આ પગલું એવા સમયે ઉઠાવાયું છે જ્યારે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતોલા અલી ખામેનેઇના સલાહકાર મોહમ્મદ મીરમોહમ્મદીનું કોરોનાના લીધે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ચીન બાદ કોરોનાથી સૌથી વધુ મોત ઇરાનમાં થયા છે અને તેની અસર ધીમે-ધીમે વધી રહી છે.
 

કોરોના વાયરસના પ્રકોપને જોતા ભારતે સોમવારના રોજ ઇરાની નાગરિકો માટે રજૂ કરેલા વીઝા કે ઇ-વીઝાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની તરફથી આ પગલું એવા સમયે ઉઠાવાયું છે જ્યારે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતોલા અલી ખામેનેઇના સલાહકાર મોહમ્મદ મીરમોહમ્મદીનું કોરોનાના લીધે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ચીન બાદ કોરોનાથી સૌથી વધુ મોત ઇરાનમાં થયા છે અને તેની અસર ધીમે-ધીમે વધી રહી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ