Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસની ઝપટમાં આવ્યા બાદ છેલ્લાં કેટલાંક દિવસથી જાપાનના દરિયાકિનારે ઉભેલા ક્રૂઝ શિપ ડાયમંડ પ્રિન્સેજમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફ્ટ કરી લેવાયા છે. એર ઇન્ડિયાની એક સ્પેશ્યલ ફ્લાઇટથી આ ભારતીયો અને બીજા 5 વિદેશી નાગરિકોને ગુરૂવાર સવારે દિલ્હી લવાયા. આ 5 વિદેશી શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરૂના છે. ભારતે આ લોકોને એરલિફ્ટ કરવામાં મદદ માટે જાપાનનો આભાર માન્યો છે. 

કોરોના વાયરસની ઝપટમાં આવ્યા બાદ છેલ્લાં કેટલાંક દિવસથી જાપાનના દરિયાકિનારે ઉભેલા ક્રૂઝ શિપ ડાયમંડ પ્રિન્સેજમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફ્ટ કરી લેવાયા છે. એર ઇન્ડિયાની એક સ્પેશ્યલ ફ્લાઇટથી આ ભારતીયો અને બીજા 5 વિદેશી નાગરિકોને ગુરૂવાર સવારે દિલ્હી લવાયા. આ 5 વિદેશી શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરૂના છે. ભારતે આ લોકોને એરલિફ્ટ કરવામાં મદદ માટે જાપાનનો આભાર માન્યો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ