Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. આજે કુલ 6 કેસ નોંધાયા છે જેમાંથી એકલા ભાવનગરમાંથી જ નવા 5 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત થયુ છે. જ્યારે અમદાવાદમાં એક નવો કેસ નોંધાયો છે. 69માંથી 6નું મોત થયુ છે. બચેલા 63 લોકમાંથી 2 જણા સાજા થયા છે. જણાવી દઈએ કે, ગઈકાલે મોડી રાત્રે ભાવનગર ગ્રામ્યમાં 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે અગાઉ પણ કોરોના વાયરસના કારણે ભાવનગરમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું.

ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. આજે કુલ 6 કેસ નોંધાયા છે જેમાંથી એકલા ભાવનગરમાંથી જ નવા 5 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત થયુ છે. જ્યારે અમદાવાદમાં એક નવો કેસ નોંધાયો છે. 69માંથી 6નું મોત થયુ છે. બચેલા 63 લોકમાંથી 2 જણા સાજા થયા છે. જણાવી દઈએ કે, ગઈકાલે મોડી રાત્રે ભાવનગર ગ્રામ્યમાં 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે અગાઉ પણ કોરોના વાયરસના કારણે ભાવનગરમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ