ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં દરરોજ સૌથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે. આજે પ્રથમ વખત 24 કલાકમાં 27 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે આઠ લાખને પાક કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મોત થયા છે અને 27,114 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,20,916 પર પહોંચી છે અને 22,123 લોકોના મોત થયા છે. 5,15,386 લોકો સાજા થઈ ગયા છે અને 2,83,407 એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં દરરોજ સૌથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે. આજે પ્રથમ વખત 24 કલાકમાં 27 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે આઠ લાખને પાક કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મોત થયા છે અને 27,114 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,20,916 પર પહોંચી છે અને 22,123 લોકોના મોત થયા છે. 5,15,386 લોકો સાજા થઈ ગયા છે અને 2,83,407 એક્ટિવ કેસ છે.