ડેમોક્રેટિક સાંસદ અને ૨૦૨૦ની અમેરિકી પ્રમુખની ચૂંટણીના દાવેદાર બર્ની સેન્ડર્સ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર માનવાધિકાર મુદ્દે નિષ્ફળ નીવડયા હોવાનો આરોપ મૂક્યો છે. ટ્રમ્પની ઝાટકણી કાઢતાં સેન્ડર્સે કહ્યું કે દિલ્હી મુલાકાત દરમિયાન ટ્રમ્પનું નિવેદન નેતૃત્વની નિષ્ફળતા છતી કરી છે. સેન્ડર્સ ટ્વિટર પોસ્ટમાં લખ્યું કે લગભગ ૨૦૦ મુસ્લિમો ભારતને તેનું ઘર ગણાવે છે. પરંતુ દિલ્હીમાં મુસ્લિમ વિરોધી તોફાનોને કારણે ઘણા મોત થયા છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ ઇન્ડિયા છે જે માનવાધિકાર પર નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે.
ડેમોક્રેટિક સાંસદ અને ૨૦૨૦ની અમેરિકી પ્રમુખની ચૂંટણીના દાવેદાર બર્ની સેન્ડર્સ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર માનવાધિકાર મુદ્દે નિષ્ફળ નીવડયા હોવાનો આરોપ મૂક્યો છે. ટ્રમ્પની ઝાટકણી કાઢતાં સેન્ડર્સે કહ્યું કે દિલ્હી મુલાકાત દરમિયાન ટ્રમ્પનું નિવેદન નેતૃત્વની નિષ્ફળતા છતી કરી છે. સેન્ડર્સ ટ્વિટર પોસ્ટમાં લખ્યું કે લગભગ ૨૦૦ મુસ્લિમો ભારતને તેનું ઘર ગણાવે છે. પરંતુ દિલ્હીમાં મુસ્લિમ વિરોધી તોફાનોને કારણે ઘણા મોત થયા છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ ઇન્ડિયા છે જે માનવાધિકાર પર નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે.