-
લોકસભા ચૂંટણીઓ દરમ્યાન અલી અને બજરંગબલીના વિવાદી નિવેદનો કરીને પ્રચારમાં ધર્મને લાવવાના આરોપસર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને 72 કલાક એટલે 3 દિવસ અને બસપાનવા માયાવતીને 48 કલાક એટલે કે બે દિવસ માટે ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા કરી છે. તેમના ઉપર આ સમયગાળા દરમ્યાન પ્રતિબંધ રહેશે જેથી તેઓ આ ચોક્કસ સમયગાળા દરમ્યાન કોઇ પ્રચારમાં ભાગ લઇ શક્શે નહીં. ભાજપના અને બસપાના એક એક મળીને બે મહારથીઓ પ્રચારથી બહાર થઇ જતાં તેમના રાજકીય પક્ષોમાં ખલબલી મચી છે.
-
લોકસભા ચૂંટણીઓ દરમ્યાન અલી અને બજરંગબલીના વિવાદી નિવેદનો કરીને પ્રચારમાં ધર્મને લાવવાના આરોપસર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને 72 કલાક એટલે 3 દિવસ અને બસપાનવા માયાવતીને 48 કલાક એટલે કે બે દિવસ માટે ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા કરી છે. તેમના ઉપર આ સમયગાળા દરમ્યાન પ્રતિબંધ રહેશે જેથી તેઓ આ ચોક્કસ સમયગાળા દરમ્યાન કોઇ પ્રચારમાં ભાગ લઇ શક્શે નહીં. ભાજપના અને બસપાના એક એક મળીને બે મહારથીઓ પ્રચારથી બહાર થઇ જતાં તેમના રાજકીય પક્ષોમાં ખલબલી મચી છે.