Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • લોકસભા ચૂંટણીઓ દરમ્યાન અલી અને બજરંગબલીના વિવાદી નિવેદનો કરીને પ્રચારમાં ધર્મને લાવવાના આરોપસર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને 72 કલાક એટલે 3 દિવસ અને બસપાનવા માયાવતીને 48 કલાક એટલે કે બે દિવસ માટે ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા કરી છે. તેમના ઉપર આ સમયગાળા દરમ્યાન પ્રતિબંધ રહેશે જેથી તેઓ આ ચોક્કસ સમયગાળા દરમ્યાન કોઇ પ્રચારમાં ભાગ લઇ શક્શે નહીં. ભાજપના અને બસપાના એક એક મળીને બે મહારથીઓ પ્રચારથી બહાર થઇ જતાં તેમના રાજકીય પક્ષોમાં ખલબલી મચી છે.

     

     

  • લોકસભા ચૂંટણીઓ દરમ્યાન અલી અને બજરંગબલીના વિવાદી નિવેદનો કરીને પ્રચારમાં ધર્મને લાવવાના આરોપસર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને 72 કલાક એટલે 3 દિવસ અને બસપાનવા માયાવતીને 48 કલાક એટલે કે બે દિવસ માટે ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા કરી છે. તેમના ઉપર આ સમયગાળા દરમ્યાન પ્રતિબંધ રહેશે જેથી તેઓ આ ચોક્કસ સમયગાળા દરમ્યાન કોઇ પ્રચારમાં ભાગ લઇ શક્શે નહીં. ભાજપના અને બસપાના એક એક મળીને બે મહારથીઓ પ્રચારથી બહાર થઇ જતાં તેમના રાજકીય પક્ષોમાં ખલબલી મચી છે.

     

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ