Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પડોશી રાષ્ટ્ર નેપાળ ની રાજધાની કાઠમંડુ થી 201 કિલોમીટરના અંતરે આવેલા પોખરા માં 8 ભારતીય નાગરિકોના મોત થયા છે. મળતી જાણકારી મુજબ, આ નાગરિકોમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. જે હોટલમાં તમામ લોકો રોકાયા હતા તેમાં સંદિગ્ધ ગેસ લીક થવાના કારણે તેઓ બેભાન થઈ ગયા અને તેમના મોત થયા. તમામ ભારતીય નાગરિકોને તાત્કાલીક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પડોશી રાષ્ટ્ર નેપાળ ની રાજધાની કાઠમંડુ થી 201 કિલોમીટરના અંતરે આવેલા પોખરા માં 8 ભારતીય નાગરિકોના મોત થયા છે. મળતી જાણકારી મુજબ, આ નાગરિકોમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. જે હોટલમાં તમામ લોકો રોકાયા હતા તેમાં સંદિગ્ધ ગેસ લીક થવાના કારણે તેઓ બેભાન થઈ ગયા અને તેમના મોત થયા. તમામ ભારતીય નાગરિકોને તાત્કાલીક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ