-
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને ગુજરાત પોલીસની ભરતીમાં પેપર લીકની ઘટનાને લઇને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવાની સાથે આ પરીક્ષાની તૈયારી સાથે આવેલા અને સરકારની નિષ્ફળતાને કારણે માનસિક રીતે હતાશ થયા છે અને તૈયારી માટે જે કાંઇ ખર્ચો કર્યો હોય તે ફરીથી કરવો પડશે એવી ગણતરી સાથે પ્રત્યેક ઉમેદવારને માનસિક વળતરરૂપે 10 હજાર રૂપિયા આપવામી માંગણી કરી છે. ભાજપની રૂપાણી સરકાર સાવ નકામી સરકાર છે એમ કહીને તેમણે ઉમેદવારોને આર્થિક રાહતની માંગ કરી છે.( ફાઇલ તસ્વીર)
-
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને ગુજરાત પોલીસની ભરતીમાં પેપર લીકની ઘટનાને લઇને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવાની સાથે આ પરીક્ષાની તૈયારી સાથે આવેલા અને સરકારની નિષ્ફળતાને કારણે માનસિક રીતે હતાશ થયા છે અને તૈયારી માટે જે કાંઇ ખર્ચો કર્યો હોય તે ફરીથી કરવો પડશે એવી ગણતરી સાથે પ્રત્યેક ઉમેદવારને માનસિક વળતરરૂપે 10 હજાર રૂપિયા આપવામી માંગણી કરી છે. ભાજપની રૂપાણી સરકાર સાવ નકામી સરકાર છે એમ કહીને તેમણે ઉમેદવારોને આર્થિક રાહતની માંગ કરી છે.( ફાઇલ તસ્વીર)