Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખું બોલિવૂડ હાલ શોક મગ્ન છે. ‘કભી-કભી’, ‘ઉમરાવ જાન’ જેવી સુપરહિટ ફિલ્મમાં શાનદાર સંગીત આપનાર લોકપ્રિય સંગીતકાર ખય્યામનું સોમવારે મુંબઈના સુજોય હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમના નિધનનું કારણ હૃદય રોગનો હુમલો બતાવવામાં આવી રહ્યો છે.

ખરાબ સ્વાસ્થ્યના પગલે ખય્યામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 16 ઓગસ્ટે તેમને ICUમાં દાખલ અને હાલાત ગંભીર હોવાની રિપોર્ટ્સ સામે આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ગંભીર લંગ ઇન્ફેક્શનથી લડી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે રાતે લગભગ 9:30 વાગે તેમને હાર્ટ એટેક આવ્યું હતું. લંગ ઇન્ફેક્શન અને વધુ ઉંમરના કારણે તેમનું શરીર પણ ઘણું કમજોર થઈ ગયું હતું. તેઓ 21 દિવસ હોસ્પિટલમાં દાખલ હતા.

આખું બોલિવૂડ હાલ શોક મગ્ન છે. ‘કભી-કભી’, ‘ઉમરાવ જાન’ જેવી સુપરહિટ ફિલ્મમાં શાનદાર સંગીત આપનાર લોકપ્રિય સંગીતકાર ખય્યામનું સોમવારે મુંબઈના સુજોય હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમના નિધનનું કારણ હૃદય રોગનો હુમલો બતાવવામાં આવી રહ્યો છે.

ખરાબ સ્વાસ્થ્યના પગલે ખય્યામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 16 ઓગસ્ટે તેમને ICUમાં દાખલ અને હાલાત ગંભીર હોવાની રિપોર્ટ્સ સામે આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ગંભીર લંગ ઇન્ફેક્શનથી લડી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે રાતે લગભગ 9:30 વાગે તેમને હાર્ટ એટેક આવ્યું હતું. લંગ ઇન્ફેક્શન અને વધુ ઉંમરના કારણે તેમનું શરીર પણ ઘણું કમજોર થઈ ગયું હતું. તેઓ 21 દિવસ હોસ્પિટલમાં દાખલ હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ