Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

'જાની દુશ્મન', 'નાગિન'  જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા રાજકુમાર કોહલીનું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રાજકુમાર કોહલી 1963 થી ફિલ્મજગત સાથે સંકળાયેલા હતા.

ભારતીય નૌકાદળના 8 પૂર્વ જવાનોને ફાંસી મામલે કતારની કોર્ટે ભારતની અરજી સ્વીકારી, ટૂંક સમયમાં કરાશે સુનાવણી
કતારમાં ગયા વર્ષે ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને 27 ઓક્ટોબર, 2023 ના રોજ કતારની કોર્ટે  ફાંસીની સજા આપી હતી. જેમાં ભારતે આ નિર્ણય વિરદ્ધ અપીલ કરી હતી. જેમાં હવે સુત્રો પરથી માહિતી મળી રહી છે કે, કતાર કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોની અપીલ સ્વીકારી છે અને આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ અપીલ દાખલ કરવામાં આવી હતી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ