-
ભારતને અડીને આવેલા શ્રીલંકામાં બોંબ ધડાકાના પગલે આંતરિક કટોકટી જાહેર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગઇકાલે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ઇસ્ટર સન્ડેના દિવસે થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં 290 કરતાં વધુ લોકો માર્યા ગયા છે. જેમાં કેટલાક ભારતના પાકિસ્તાનના પણ છે. હજુ વધુ આત્મઘાતી બોંબ ધડાકાની આઇબીની માહિતીના પગલે શ્રીલંકા સરકાર આજ રાતથી સમગ્રે દેશમાં કટોકટી જાહેર કરે તેમ છે. પોલીસે અત્યરસુધીમાં 24 લોકોની શંકાના આધારે અટકાયત કરી છે. કોલંબોના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી પોલીસે 87 બોંબ કબ્જે કર્યા હોવાના પણ અહેવાલ છે.
-
ભારતને અડીને આવેલા શ્રીલંકામાં બોંબ ધડાકાના પગલે આંતરિક કટોકટી જાહેર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગઇકાલે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ઇસ્ટર સન્ડેના દિવસે થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં 290 કરતાં વધુ લોકો માર્યા ગયા છે. જેમાં કેટલાક ભારતના પાકિસ્તાનના પણ છે. હજુ વધુ આત્મઘાતી બોંબ ધડાકાની આઇબીની માહિતીના પગલે શ્રીલંકા સરકાર આજ રાતથી સમગ્રે દેશમાં કટોકટી જાહેર કરે તેમ છે. પોલીસે અત્યરસુધીમાં 24 લોકોની શંકાના આધારે અટકાયત કરી છે. કોલંબોના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી પોલીસે 87 બોંબ કબ્જે કર્યા હોવાના પણ અહેવાલ છે.