Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે દુર્લભ રોગોની સારવારના સંબંધમાં વ્યક્તિગત ઉપયોગ માટે વિશેષ તબીબી હેતુ માટે આયાત કરવામાં આવતી તમામ દવાઓ અને ખાદ્ય ચીજોને કસ્ટમ ડયુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. આ છૂટ ૧ એપ્રિલથી અમલમાં આવશે.
સરકારે વિવિધ પ્રકારના કેન્સરની સારવારમાં વપરાતા પેમ્બ્રોલિઝુમાબ (કેત્રુડા)ને મૂળભૂત કસ્ટમ ડયુટીમાંથી પણ મુક્તિ આપી છે. દવાઓ સામાન્ય રીતે ૧૦ ટકાની મૂળભૂત કસ્ટમ ડયુટીને આકર્ષે છે, જ્યારે જીવન બચાવતી દવાઓ/રસીની અમુક શ્રેણીઓ પર પાંચ ટકા અથવા શૂન્ય કસ્ટમ્સ ડયુટીનો રાહત દર આકર્ષે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ