Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોનાં સામૂહિક રાજીનામાંના થોડા દિવસ બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને શનિવારે મોડી રાત્રે વિધાનસભામાં બહુમતી ગુમાવી ચૂકેલા મુખ્યમંત્રી કમલનાથને સોમવારે ગૃહમાં વિશ્વાસ મત હાંસલ કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, મને માહિતી મળી છે કે કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ સ્પીકરને તેમના રાજીનામા સોંપી દીધાં છે. 
 

કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોનાં સામૂહિક રાજીનામાંના થોડા દિવસ બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને શનિવારે મોડી રાત્રે વિધાનસભામાં બહુમતી ગુમાવી ચૂકેલા મુખ્યમંત્રી કમલનાથને સોમવારે ગૃહમાં વિશ્વાસ મત હાંસલ કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, મને માહિતી મળી છે કે કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ સ્પીકરને તેમના રાજીનામા સોંપી દીધાં છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ