Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં શિવસેનાના કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવવા પર વીર સાવરકરના પૌત્રએ પોતાનું નિવેદન આપ્યું છે. રંજીત સાવરકરે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, ઉદ્ધવ ઠાકરે ક્યારેય હિંદુત્વની પોતાની વિચારધારા સાથે સમજુતિ કરશે નહી. તેમજ તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું ઉદ્ધવ ઠાકરેને જાણુ છું, ત્યાં સુધી તે ક્યારેય પણ પોતાની હિંદુત્વની વિચારધારાને નહીં છોડે અને સત્તા માટે વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગથી પાછળ નહીં હટે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શિવસેના હિંદુત્વ પર કોંગ્રેસનું વલણ બદલી દેશે. 

મહારાષ્ટ્રમાં શિવસેનાના કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવવા પર વીર સાવરકરના પૌત્રએ પોતાનું નિવેદન આપ્યું છે. રંજીત સાવરકરે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, ઉદ્ધવ ઠાકરે ક્યારેય હિંદુત્વની પોતાની વિચારધારા સાથે સમજુતિ કરશે નહી. તેમજ તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું ઉદ્ધવ ઠાકરેને જાણુ છું, ત્યાં સુધી તે ક્યારેય પણ પોતાની હિંદુત્વની વિચારધારાને નહીં છોડે અને સત્તા માટે વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગથી પાછળ નહીં હટે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શિવસેના હિંદુત્વ પર કોંગ્રેસનું વલણ બદલી દેશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ