-
રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકરે પક્ષ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનમાં પક્ષની વિરૂધ્ધ પ્રવૃતિઓ કરનારાઓની ખૈર નથી એમ કહીને એવો ધડાકો કર્યો કે સરકારે આઇબી તંત્રને કામે લગાડ્યું છે કે કોણ કોણ પક્ષ વિરોધી કામ કરી રહ્યાં છે તેની માહિતી સરકારને આપે. જેથી તેમની સામે પગલા લઇ શકાય. તેમના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ભાજપ પોતાના વિરોધીઓને દબાવવા માટે સરકારી ગુપ્તચર તંત્રનો ઉપયોગ કરી રહ્યું છે. મંત્રીએ એમ પણ કહ્યું કે આ ધમકી નથી પણ પ્રેમની ધમકી છે..! એમ કહેવાય છે કે ભાજપે આઇબીના 700 જણાંને પક્ષની અંદરના વિરોધીઓ પર નજર રાખવા કહ્યું છે.
-
રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકરે પક્ષ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનમાં પક્ષની વિરૂધ્ધ પ્રવૃતિઓ કરનારાઓની ખૈર નથી એમ કહીને એવો ધડાકો કર્યો કે સરકારે આઇબી તંત્રને કામે લગાડ્યું છે કે કોણ કોણ પક્ષ વિરોધી કામ કરી રહ્યાં છે તેની માહિતી સરકારને આપે. જેથી તેમની સામે પગલા લઇ શકાય. તેમના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ભાજપ પોતાના વિરોધીઓને દબાવવા માટે સરકારી ગુપ્તચર તંત્રનો ઉપયોગ કરી રહ્યું છે. મંત્રીએ એમ પણ કહ્યું કે આ ધમકી નથી પણ પ્રેમની ધમકી છે..! એમ કહેવાય છે કે ભાજપે આઇબીના 700 જણાંને પક્ષની અંદરના વિરોધીઓ પર નજર રાખવા કહ્યું છે.