ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 828 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 32174 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 10 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 5 અને સુરતમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2091 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1533ના મોત થયા છે. રાજ્યના કુલ 45567 કેસ પૈકી 23780 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 11302 એક્ટિવ કેસ છે. 11229 દર્દી સ્ટેબલ છે જ્યારે 73 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 181
સુરત 265
વડોદરા 74
ગાંધીનગર 27
ભાવનગર 50
બનાસકાંઠા 14
આણંદ 9
રાજકોટ 51
અરવલ્લી 4
મહેસાણા 13
પંચમહાલ 6
બોટાદ 6
મહીસાગર 2
ખેડા 20
પાટણ 9
જામનગર 12
ભરૂચ 29
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 6
દાહોદ 16
છોટા ઉદેપુર 6
કચ્છ 11
નર્મદા 3
વલસાડ 16
નવસારી 10
જૂનાગઢ 39
સુરેન્દ્રનગર 20
મોરબી 5
અમરેલી 6
કુલ 919
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 828 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 32174 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 10 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 5 અને સુરતમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2091 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1533ના મોત થયા છે. રાજ્યના કુલ 45567 કેસ પૈકી 23780 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 11302 એક્ટિવ કેસ છે. 11229 દર્દી સ્ટેબલ છે જ્યારે 73 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 181
સુરત 265
વડોદરા 74
ગાંધીનગર 27
ભાવનગર 50
બનાસકાંઠા 14
આણંદ 9
રાજકોટ 51
અરવલ્લી 4
મહેસાણા 13
પંચમહાલ 6
બોટાદ 6
મહીસાગર 2
ખેડા 20
પાટણ 9
જામનગર 12
ભરૂચ 29
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 6
દાહોદ 16
છોટા ઉદેપુર 6
કચ્છ 11
નર્મદા 3
વલસાડ 16
નવસારી 10
જૂનાગઢ 39
સુરેન્દ્રનગર 20
મોરબી 5
અમરેલી 6
કુલ 919