ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં 20 ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે વય મર્યાદા તેમજ બીજી રીતે રહી જતા યુવાનોને ફાયદો થશે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં 20 ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે વય મર્યાદા તેમજ બીજી રીતે રહી જતા યુવાનોને ફાયદો થશે.