Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની નવી ઑફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગૃહ મંત્રીએ કહ્યું કે, આપણે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ. હુમલો કરનારા પોતાનું મોત નક્કી કરીને આવે છે. ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘૂસીને મારશે. આ દરમિયાન તેઓએ સર્જિકલ સ્ટ્રાઇક તરફ ઈશારો કરતાં કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલ ઘરમાં ઘૂસીને મારતા હતા. હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે.

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની નવી ઑફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગૃહ મંત્રીએ કહ્યું કે, આપણે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ. હુમલો કરનારા પોતાનું મોત નક્કી કરીને આવે છે. ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘૂસીને મારશે. આ દરમિયાન તેઓએ સર્જિકલ સ્ટ્રાઇક તરફ ઈશારો કરતાં કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલ ઘરમાં ઘૂસીને મારતા હતા. હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ