Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે નીતિ આયોગની બેઠકમાં ઘણા મુખ્ય પ્રધાનોની ગેરહાજરી વિશે જણાવ્યું હતું કે આજે નીતિ આયોગની બેઠકમાં 8 મુખ્ય પ્રધાનોએ હાજરી આપી ન હતી. દેશના વિકાસ અને યોજનાઓ માટે નીતિ આયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેઠક માટે 100 મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ જે મુખ્યમંત્રીઓ આવ્યા નથી તેઓ પોતપોતાના રાજ્યના લોકોનો અવાજ અહીં નથી લાવી રહ્યા. આખરે મોદીના વિરોધમાં ક્યાં સુધી જશો?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ